સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે પ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે. આ મેળામાં જોવા મળતા રાસ, ગાન, નૃત્ય, ભાતીગળ કલાના પોષાક અને છત્રીઓ દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે પ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે. આ મેળામાં જોવા મળતા રાસ, ગાન, નૃત્ય, ભાતીગળ કલાના પોષાક અને છત્રીઓ દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય છે.