✨ શક્તિના ધામમાં,
આસ્થાનો ઉત્સવ…
🚩 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવા સુદ પૂનમે યોજાતા મહામેળામાં ગુજરાત સહિત સમગ્ર ભારતના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માઁ અંબાના દર્શનાર્થે પધારતા હોય છે. ભજન-કીર્તન અને ધૂન સાથે અંબાજી પહોંચતા અનેક પગપાળા સંઘ માટે આ એક અનોખો આધ્યાત્મિક અનુભવ છે…